કૂંડામાં , ગ્રોબેગમાં તેમ જ જમીનમાં ઔષધીય પાકો જેવા કે
કુવારપાઠું, તુલસી, અરડૂસી, અજમો, મીઠી લીમડી,
ઘરઆંગણે ઉગાડી શકાય છે અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.
એક ઉભરતા શહેરી ખેડૂત - અર્બન ફાર્મર તરીકે અમારી તમને માત્ર એટલી જ વિનંતી છે કે, તમે પણ તમારું “ફૂડ”, જાતે ઉગાડી અને ઓર્ગનિક ખેતી , જૈવવિવિધતા અને ટકાઉ ખેતી જેવા આપણા મૂળભૂત ખ્યાલોથી પરિચિત થાઓ, જેથી આપણું જોડાણ વધુ સમૃદ્ધ બને. તમારા કિચન ગાર્ડનને વિકસાવવા માટે અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ તે જાણવા માટે આજે જ અમારો સંપર્ક કરો. અમારા વોટ્સએપ ગ્રુપ 9825229966 GARDENING RKGC જોઈન કરો અને આગામી સેમિનાર માં ભાગ લેવા માટે ની માહિતી મળશે
તમારા માટે સૌથી મહત્વના પાકની ઓળખ કરો: એવા પાક પસંદ કરો જે ખરેખર તમારી ખાવા-પીવાની અને રસોઈ બનાવવાની શૈલીને અનુરૂપ હોય.
કેટલું ઉગાડવું તે નક્કી કરો: યોગ્ય માત્રા નક્કી કરો જેથી તમે જરૂર કરતા વધારે કે ઓછું વાવેતર કરવાનું ટાળી શકો અને તમારી પસંદગીઓ પર શંકા ન કરવી પડે.
આજેજ પટેલ એગ્રો ભૂતખાના ચોકમાંથી ખુબજ સુગંધ ધરાવતી કોથમીર નું પહોળી પાંદડી વાળું સુગંધી દેશી બીજ લઈ આવો ઘરના કુંડામાં માં વાવીને મહિનાઓ સુધી તાઝી કોથમીર કટ કરીને તમારી રસોઈમાં વાપરો. ઘરની કોથમીર ઉગાડવી હવે સાવ સહેલી. શાકમાર્કેટ જેવી કોથમીર ઉગાડવા જરૂર છે એક મોટું કુંડુ અથવા ગ્રોબેગ અને સુગંધી કોથમીરનું મલ્ટીકટ બીજ.
વધુ માહિતી માટે આજેજ રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીમાં જોડાવા 9825229966 ઉપર RKGC લખી વોટ્સએપ કરો તમને લિંક મળી જસે
જમીનમાં થતા શાકભાજી ઉગાડો જો તમને આશ્ચર્ય ગમે છે,
ઘરના બગીચામાં ઉગાડવા માટે જમીનમાં થતા શાકભાજી માટે તમારી મનપસંદ વસ્તુઓમાંની એક હોઈ શકે છે કારણ કે જ્યાં સુધી તમે - આશ્ચર્યચકિત! - તેમને ખેંચી ન લો ત્યાં સુધી તમને ખરેખર ખબર નહીં પડે કે તમે શું મેળવી રહ્યા છો.
જ્યારે તમે જે વસ્તુ લણવા માંગો છો તે જમીનમાં ઉગે છે, ત્યારે તમારે સ્વીકારવું પડશે કે મોટાભાગનો જાદુ દૃષ્ટિની બહાર થશે.
મને ખાતરી છે કે તમે "આંખની બહાર, મનની બહાર" અભિવ્યક્તિ સાંભળી હશે. આ મૂળ રૂપે મૂળ વિશે કહેવામાં આવ્યું હશે કારણ કે એકવાર તમે તેમને વાવી લો તે પછી તેઓ ખરેખર તમારાથી વધુ પૂછતા નથી. હું તેમને જડીબુટ્ટીઓ અને સલાડ ગ્રીન્સ કરતાં ઉગાડવાનું થોડું વધુ મુશ્કેલ માનું છું, પરંતુ બહુ ઓછું નહીં. જમીનની સપાટી નીચે શું ચાલી રહ્યું છે તે એક રહસ્ય હોઈ શકે છે, પરંતુ આ પાકને સફળ થવા માટે જે વસ્તુઓની જરૂર છે તે સરળ અને સીધી છે.
કારણ કે મૂળ એ છોડ માટે મૂળભૂત રીતે સંગ્રહ એકમ છે, તેઓ લણણી પછી લાંબા સમય સુધી તેમના પોષક તત્વો જાળવી રાખે છે. મૂળ એ કેટલાક સૌથી પૌષ્ટિક ખોરાક છે જે તમે ખાઈ શકો છો. ચાલો આજેજ RKGC કોમ્યુનિટીમાં પૂછો 9825229766
મૂળા , ડુંગળી , બીટ , સુરણ , ગાજર , લસણ , બટેટા , આદુ , હળદર , શક્કરિયા તમારો પોતાનો ખોરાક ઉગાડવામાં મદદ કરવા માટે અમે આ સેવાઓ પ્રદાન કરીએ છીએ:
કિચન ગાર્ડન માટે તમારી ઉપલબ્ધ જગ્યા (બાલ્કની, ટેરેસ કે આંગણું) મુજબ વૈજ્ઞાનિક રીતે બગીચા નું આયોજન કરો GARDENING RKGC વોટ્સએપ ગ્રુપ અને પટેલ એગ્રો રાજકોટ નું વ્યક્તિગત માર્ગદર્શન (One-on-One Consultation): ફોન કોલ અથવા વિડિયો દ્વારા તમારા છોડ અને માટીને લગતી સમસ્યાઓના નિરાકરણ મેળવો . પોષક તત્વોથી ભરપૂર જીવંત માટી (પોટ મિક્સ ) કેવી રીતે બનાવવી તે જાણો. આપણા વિસ્તાર અનુકૂળ પરંપરાગત એટલે કે દેશી બીજ દાદીમાનું બીજ માંથી ઋતુ પ્રમાણે કયા છોડ ઉગાડવા તેનું માર્ગદર્શન પ્રકૃતિ સાથે સ્કૂલના બાળકોને જોડાવા માટેના જોય ઓફ ગાર્ડનિંગ સેમિનારનું આયોજન કરવા અમારો સંપર્ક કરો.
કમ્પોસ્ટિંગ સેમિનાર : રસોડાના કચરામાંથી કાળું સોનું (બ્લેક ગોલ્ડ ખાતર) બનાવવાની સરળ અને દુર્ગંધ રહિત રીત માટે સેમિનાર દેશી પરંપરાગત બીજની માહિતી: જરૂરી દેશી બીજ નોન જીએમ બીજ અને અન્ય સામગ્રી RKGC DISCOUNT કાર્ડ દ્વારા મળતા લાભ તમે પટેલ એગ્રો સીડ્સ રાજકોટમાંથી મેળવી શકો છો .
શું તમે ઘર આંગણે શાકભાજી વાવી ને RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના મિશન માં જોડાયા છો ? જો હા તો તમે ઘર આંગણે જે બીજ વાવો તેની પસંદગી ખુબજ અસરકારક રીતે કરો . દેશી બીજની સોડમ અને મીઠાસ તમારા રસોડામાં લાવવા માટે નેટિવ સીડ્સ એટલે કે પરંપરાગત સચવાયેલું દાદીમાનું બીજ પસંદગી કરો .
નેટિવ સીડ્સ એટલે પરંપરાગત રીતે દાદીમાના સાચવેલા બીજ .આવા બીજ લેવા માટે રાજકોટ માં આપણે દૂરદૂરના ગામડામાંથી સાચવેલા બીજનું સંવર્ધન કરીને ખાસ RKGC માટે તૈયાર કરાવ્યા છે .આ બીજ મેળવવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે . આજે આવા બીજ મેળવવા મુશ્કેલ છે . જુવો આ ટામેટા જુદા જુદા આકાર અને જુદા જુદા કલર પરંતુ સ્વાદમાં બેજોડ .
વધુ વિગત અને બીજ મેળવવા માટે બુકીંગ કરવો 9825229766

RKGC RAJKOT ગાર્ડનિંગ ક્લાસમાં જોડાઓ! અને કિચન ગાર્ડનિંગના પાયાના સિદ્ધાંતો સમજો . વધુ વિગત અને સેમિનાર ક્યારે છે તે જાણવા વોટ્સએપ 9825229966 ગ્રુપમાં જોડાવ
સૂર્યમુખી નું એક બીજ વાવ્યું હોય તો થાળી જેવડું ફૂલ થાય. આ ફૂલમાં અસંખ્ય સનફ્લાવર ના બીજ હોય તે ખાવા રંગબેરંગી ચકલી આવે અને પતંગિયા પણ આવે. કિચન ગાર્ડનિંગ માટે શાકભાજી સાથે ગળગીત અને આવા ફૂલો વાવવા સલાહ ભર્યા છે ત્યારે આ વર્ષે ચોમાસામાં જો તમે ગાર્ડનિંગ RKGC કે growdesi.in સાથે જોડાયેલા હો rkgc ફેસબુક ફોલોઅર હો તો આજે જ વિનામૂલ્યે મોટા ફુલ વાળા 3 સનફ્લાવર બીજ વિનામૂલ્યે લઇ જશો. વધુ વિગત માટે 9825229966
અમારા એગ્રોનોમીસ્ટ PRAVIN PATEL દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન જોય ઓફ ગાર્ડનિંગ સેમિનાર યોજાતા હોય છે. લોકોને પ્રકૃતિ સાથે જોડવામાં અમને ગર્વ છે અમે કેમિકલ કે જંતુનાશકો વગર ખોરાક ઉગાડવો શા માટે જરૂરી છે? રસોડાના ભીના કચરાનું વ્યવસ્થાપન કેમ કરવું ? , જમીનનું પુનર્જીવન અને બીજ બચાવવા જેવી બાબતો શા માટે મહત્વની છે? આ બધું જ અમે તમને પ્રેરણાદાયી ફોટો પ્રેઝન્ટેશન અને વૈશ્વિક ઉદાહરણો દ્વારા સમજાવીશું. રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC RAJKOT અને પટેલ એગ્રો ના સહયોગમાં આપણે આપણો ખોરાક જાતે ઉગાડીશું .
આગામી ગાર્ડનિંગ વર્કશોપ વિશે વધુ જાણવા માટે સંપર્ક કરો. 9825229966 GARDENING RKGC WHATSEPP ગ્રુપમાં જોડાયેલા રહો
દાદીમાનું બીજ એટલે આપણું દેશી સ્વાદ વાળું શાકભાજી .આપણે ત્યાં ચિત્રમાં બતાવ્યા તેવા મોટી હાન્સ વાળા ખટુંબડા ટામેટા તમે 2-4 છોડ વાવો અને મહેમાન આવે તો તેને છોડ બતાવો અને એકાદું ટામેટું ચાખવા આપો .મહેમાન કહેશે ભાઈ તમે તો આજે સાચું ઓર્ગનિક ટામેટું ખવડાવ્યું. આ ટામેટાનું બીજ તમને પટેલ એગ્રોમાંથી મળશે. 9825229966
શહેરના ખેડૂતો પોતાનો ખોરાક જાતે પકવવા રૂફટોપ ગાર્ડનિંગ, વર્ટિક્લ ફામિંગ, કન્ટેનર ગાર્ડનિંગ, હાઈડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ તરફ વળ્યા છે.
છોડ અને વૃક્ષો ગરમીને શોષી લેતા હોવાથી વાયુ પ્રદૂષકોને શોષી લઈ હવાને શુદ્ધ બનાવે છે.
માનસિક લાભો, પ્રકૃતિ સાથે જોડાણ, શારીરિક પ્રવૃત્તિ ફાયદાઓ છે.
ટેરેસ ગાડન પર દૈનિક ખોરાક પર થતાં ખર્ચમાં ઘટાડો થાય છે.
ટેરેસ ગાડન એ સમગ્ર વર્ષ દરમિયાન શરીરને જરૂરી એવા આહારના મોટાભાગના પોષક તત્ત્વો પહોંચાડવા મદદ કરે છે. ટેરેસ ગાર્ડનમાં વોટરપૃફિંગ કરવું જરૂરી .
વધુ વિગત માટે 9825229966
તાજાં અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે
બજારમાં મળતાં મોંઘાં શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે.
ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજી, જંતુનાશક દવાઓના અવશેષ સિવાયના અને કુદરતી સેન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે.
આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે.
ઘર આંગણાના બગીચામાં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે-સ્વચ્છતા જળવાય છે.
ઘર આંગણે બાળકો વિવિધ ફૂલ, છોડ, પાકની ઓળખ, ખેતી પદ્ધતિ અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ નિહાળી-મેળવી શકે છે.
ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદુપયોગ થતાં પ્રદૂષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે. વધુ વિગત માટે RKGC કોમ્યુનિટી ફેસબુકમાં જોડાવ 9825229966
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates