ઘરઆંગણે ફળપાકો ક્યાં ક્યાં થાય ?






ઘરની આજુબાજુ એકાદ બે છોડ ફળપાકના જેવા કે પપૈયા, કેળ, સરગવો, આમળા, લીંબુ, ફાલસા, જામફળ, સીતાફળ ઘર આંગણે સહેલાઈથી વાવી શકાય છે. ફળોમાંથી ભરપૂર પ્રોટીન, ખનીજો અને વિટામિન્સ મળે છે

 જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક અને ઉપયોગી છે. ફળપાકના છોડ માટે ઉનાળામાં ૨ ફૂટ બાય  ૨ ફૂટ બાય ર ફૂટનો ખાડો કરી જમીનને તપવા દેવી. ચોમાસામાં છોડ રોપતાં પહેલાં ખાડાની અડધી માટી તથા તેટલું સેન્દ્રિય ખાતર ઉમેરી ખાડો પૂરી છોડ ની રોપણી કરવી 


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot