ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર:


કિચન ગાર્ડનમાં પાયામાં સેન્દ્રિય ખાતરો આપેલ હોય, માટી ફળદ્રુ પ હોય અને છોડનો વિકાસ સારો હોય તો રાસાયણિક ખાતરો આપવાની જરૂરિયાત રહેશે નહીં, તેમ છતાં જરૂરિયાત જણાય તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, એનપીકે, જ જેવા ખાતરો માર્ગદર્શન મેળવી આપવા અથવા તો થોડી માત્રામાં જ આપવાં. 

કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોડ તથા કચરો, ચાનાં ફૂચા, નીંદામણનો કચરો, ઝાડનાં પાન, નકામા કાગળ, જેવો કોઈપણ સડી જાય તેવા સેન્દ્રિય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments