પીળા પાન થવાના કારણો
પીળા પાંદડા થવા એટલે કે છોડ સ્ટ્રેસ અનુભવે છે.
ઉમર થાય તો પણ પાન ખરે - નીચેના પાંદડા ખરે
ચુસીયા જીવાતનો વધુ એટેક હોય તો નીમ છાંટો
બહુ વધુ મૂળ થઇ ગયા હોય તો છોડને મોટા ગમલામાં ટ્રાન્સફર કરો.
ફેરરોપણીનો શોક લાગ્યો હોય તો એપ્સન સોલ્ટ ૫/૧૦ ગ્રામ પ્રતિ લીટર આપો
ખાતર વધુ થઇ ગયું હોય તો Toxic અસરને લીધે પણ પાન ખરે
ઘણીવાર PH આલ્કલાઇન હોય તો - લીંબુ નો રસ એક ચમચી જમીનમાં આપો
તડકો અથવા વધુ ઠંડી/હિમ લાગેલ હોય તો
વધુ પાણી પાવાથી પણ બની શકે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments