તુલસીને લીલાછમ અને ઘટાદાર રાખવા શું કરવું ?
આપણે આપણા આંગણામાં તુલસી જરૂર વાવીએ પરંતુ તુલસી વધુ સારા ઘટાદાર અને સુંદર રહે તે માટે શું કરવું ?
🌱તુલસીને એકલું ગમતું નથી તેથી બાજુમાં કોઈ પણ Companion Plant જરૂર વાવો , ગલગોટા વાવી શકો .
🍃તુલસીના મૂળને મોટો વિસ્તાર જોઈએ એટલે મોટા કુંડા માં વાવો
🍃તુલસીને વધુ પાણી ગમતું નથી તેથી તુલસીને વધુ પાણી નહિ આપતા અઠવાડિયામાં ૨ વખત પાણી આપો
🍃તુલસી હંમેશા લીલા અને ઘટાદાર રહે તે માટે દર 8-10 દિવસે તેની બધી માંજર કાપી નાખો .
\\ જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments