તુલસીને લીલાછમ અને ઘટાદાર રાખવા શું કરવું ?



આપણે આપણા આંગણામાં તુલસી જરૂર વાવીએ પરંતુ તુલસી વધુ સારા ઘટાદાર અને સુંદર રહે તે માટે શું કરવું ?



🌱તુલસીને એકલું ગમતું નથી તેથી બાજુમાં કોઈ પણ Companion Plant જરૂર           વાવો , ગલગોટા વાવી શકો .
🍃તુલસીના મૂળને મોટો વિસ્તાર જોઈએ એટલે મોટા કુંડા માં વાવો 
🍃તુલસીને વધુ પાણી ગમતું નથી તેથી તુલસીને વધુ પાણી નહિ આપતા                     અઠવાડિયામાં ૨ વખત પાણી આપો 
🍃તુલસી હંમેશા લીલા અને ઘટાદાર રહે તે માટે દર 8-10 દિવસે  તેની બધી માંજર       કાપી નાખો .
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments