છોડના ક્યારામાં મલ્ચીંગ કરવું છે મલ્ચીંગ માટે શું વાપરવું ?





મલ્ચીંગ એટલે આવરણ આ આવરણ આજકાલ પ્લાસ્ટિકનું અથવા બાયો ગ્રેડેબલ પ્લાસ્ટિકનું થાય છે.

મલચીંગ ભેજ જાળવી રાખે છે અને માટીમાં ઉગી નીકળતા નાકમાં ઘાસને સૂર્ય પ્રકાશ ન મળવાથી ઉગવા દેતું નથી  

આપણે આવરણ તરીકે સહેલો ઉપાય ઘઉંનું પરાળ કે લાકડાનો વેર, સુકા પાંદડા, લાકડાની ચિપ્સ વગેરેનો ઉપયોગ કરી શકાય. 

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments