છોડના ક્યારામાં મલ્ચીંગ કરવું છે મલ્ચીંગ માટે શું વાપરવું ?





મલ્ચીંગ એટલે આવરણ આ આવરણ આજકાલ પ્લાસ્ટિકનું અથવા બાયો ગ્રેડેબલ પ્લાસ્ટિકનું થાય છે.

મલચીંગ ભેજ જાળવી રાખે છે અને માટીમાં ઉગી નીકળતા નાકમાં ઘાસને સૂર્ય પ્રકાશ ન મળવાથી ઉગવા દેતું નથી  

આપણે આવરણ તરીકે સહેલો ઉપાય ઘઉંનું પરાળ કે લાકડાનો વેર, સુકા પાંદડા, લાકડાની ચિપ્સ વગેરેનો ઉપયોગ કરી શકાય. 

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments