શાકભાજી વાવણીની વિવિધ પધ્ધતિઓ.



ગાંઠો રોપીને :– મૂળ વર્ગના શાકભાજી અને અમુક ખાસ પ્રકારના ફૂલોની ગાંઠો દ્વારા તેનું પ્રસર્જન થાય છે આદુ, હળદર , આંબા હળદર, સુરણ, અળવી, બટાટા, કંકોડા (નર માદા), રંતાળુ વગેરે . અમુક એક્ઝોટિક ફ્લેવરના બલ્બ દવારા તેનું પ્રસર્જન થાય છે .

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments