ઉમેશભાઈ ભુવા નો સવાલ છે કે મારે આ કુંડામાં ગુવાર અને ભીંડા વાવીયા છે તે લાલ કેમ થઇ ગયા ??


ઉમેશભાઈ પાણી ઓછુ આપો અને પહેલા એટલા ઘાટા બીજ ન વાવવા જોઈએ.
તેમાંથી સારા છોડ હોય તેવા 3-૪ છોડ રાખો અને બીજા કાઢી નાખો
વધુ માહિતી માટે વાચતા રહો:
પ્રશ્નો પૂછવા ફોટો મોકલો : https://tinyurl.com/3ksvurjb
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchengardencommunity/

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot