અમારા એગ્રોનોમીસ્ટ PRAVIN PATEL દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન જોય ઓફ ગાર્ડનિંગ સેમિનાર યોજાતા હોય છે. લોકોને પ્રકૃતિ સાથે જોડવામાં અમને ગર્વ છે અમે કેમિકલ કે જંતુનાશકો વગર ખોરાક ઉગાડવો શા માટે જરૂરી છે? રસોડાના ભીના કચરાનું વ્યવસ્થાપન કેમ કરવું ? , જમીનનું પુનર્જીવન અને બીજ બચાવવા જેવી બાબતો શા માટે મહત્વની છે? આ બધું જ અમે તમને પ્રેરણાદાયી ફોટો પ્રેઝન્ટેશન અને વૈશ્વિક ઉદાહરણો દ્વારા સમજાવીશું. રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC RAJKOT અને પટેલ એગ્રો ના સહયોગમાં આપણે આપણો ખોરાક જાતે ઉગાડીશું .
આગામી ગાર્ડનિંગ વર્કશોપ વિશે વધુ જાણવા માટે સંપર્ક કરો. 9825229966 GARDENING RKGC WHATSEPP ગ્રુપમાં જોડાયેલા રહો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments