ચોમાસુ એટલે ફળીયામાં અથવાતો શેરીમાં વૃક્ષો વાવવાનો સાચો સમય ગણાય. વૃક્ષ કેમ વાવવું ? પીંજરાની વ્યવસ્થા શું કરવી અને ખુબ જ ઓછા પાણીથી વૃક્ષને ટકાવી રાખવા માટે શું કરવું ? આપણા વનવિભાગ દ્વારા જે વૃક્ષારોપણ થાય છે તેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો આ લીધે દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષો માંથી મોટાભાગના વૃક્ષો બચી જાય છે અને વૃક્ષારોપણનું મીશન પાર પડી શકે છે। તમે પણ તમારી શેરીમાં આ વર્ષે એક નવું વૃક્ષ વાવજો , ઉપર દર્શાવેલ ચિત્ર બતાવ્યા પ્રમાણે આ પધ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષને કુદરત સાથે તાલ મીલાવતું કરવા માટે શરૂઆતનો દોઢ વર્ષ મહત્વનો છે તે પીરીયડમાં વૃક્ષ ઓછા પાણીએ ઉછરી શકશો . આ પદ્ધતિ બતાવનાર શ્રી ભુપેન્દ્ર બોરડ વૃક્ષ પ્રેમી નો ખુબ ખુબ આભાર
ચોમાસુ એટલે ફળીયામાં અથવાતો શેરીમાં વૃક્ષો વાવવાનો સાચો સમય ગણાય. વૃક્ષ કેમ વાવવું ? પીંજરાની વ્યવસ્થા શું કરવી અને ખુબ જ ઓછા પાણીથી વૃક્ષને ટકાવી રાખવા માટે શું કરવું ? આપણા વનવિભાગ દ્વારા જે વૃક્ષારોપણ થાય છે તેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો આ લીધે દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષો માંથી મોટાભાગના વૃક્ષો બચી જાય છે અને વૃક્ષારોપણનું મીશન પાર પડી શકે છે। તમે પણ તમારી શેરીમાં આ વર્ષે એક નવું વૃક્ષ વાવજો , ઉપર દર્શાવેલ ચિત્ર બતાવ્યા પ્રમાણે આ પધ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષને કુદરત સાથે તાલ મીલાવતું કરવા માટે શરૂઆતનો દોઢ વર્ષ મહત્વનો છે તે પીરીયડમાં વૃક્ષ ઓછા પાણીએ ઉછરી શકશો . આ પદ્ધતિ બતાવનાર શ્રી ભુપેન્દ્ર બોરડ વૃક્ષ પ્રેમી નો ખુબ ખુબ આભાર

Photo courtesy : google Image
0 comments