ચુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગના નિયંત્રણ માટે ઉપયોગી
નિમાસ્ત્ર કેમ બનાવવું ?
નિમાસ્ત્ર બનાવવાની વિધિ
એક કાચના કે પ્લાસ્ટિક વાસણમાં
1 લિટર પાણી લો. તેમાં
50 મીલી ગૌમુત્ર અને
50 ગ્રામ ગાય નું છાણ ઉમેરો.
100 ગ્રામ લીમડાના પાનને છુંદી માવો(લુગદી) બનાવી
આ મિશ્રણમા ભેળવો. બરાબર હલાવી આ મિશ્રણ 24 કલાક ઢાંકીને આથવણ આવવા દો.
દિવસમાં ચાર- પાંચ કલાકે મિશ્રણ થોડુ હલાવતા રહેવું. તૈયાર મિશ્રણને બારીક કપડા વડે ગાળી લો. છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમા 100 મીલી નીમાસ્ત્ર મેળવી સ્પ્રે પંપમાં ભરી છોડ પર છંટકાવ કરો. યુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગ પર કામ કરશે.
_______RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |




.jpg)
.jpg)
.jpg)
______
Photo courtesy : google Image
0 comments