વરસાદ પછીની માવજત ટામેટામાં આવતા પાનના ટપકાના રોગ માટે શું છાંટવું ?








પ્રસ્ન : ગયા વર્ષે મારા ટમેટાના પ્લાન્ટમાં ઉપર મુજબના પાનના ટપકાં થઈને પછી પાછળથી બધા પાન  ખરી ગયા , આ વર્ષે મારા ટામેટાના પાન સારા રહે તે માટે શું કરવું ? 

પ્ર . તમારા ટામેટાના છોડમાં ગયા વર્ષે આવું વરસાદ પછી થયું હશે , આ ટામેટાના રોગને અર્લી બ્લાઈટ કહે છે તે ખાસ કરીને ભેજ વાળા વાતાવરણમાં વાતાવરણની ફૂગ ને લીધે થાય છે આ રોગમાં પાન ઉપર ટપકાં  પડે છે અને ટપકાની ફરતે પીળો ડાઘ પડે છે આ રોગને અટકાવવો જરૂરી છે , વરસાદ થી કે બીજા કોઈ કારણ થી પાન લાંબો સમય ભીના રહે ત્યારે આ રોગ લાગવાની  શક્યતા વધી જાય છે આ રોગના માટે ઘણી ફુગનાશક બઝારમાં મળે છે પરંતુ ઓર્ગેનિક રીતે નિયંત્રણ કરવા 
બેસીલસ સબટીલસ નામની જૈવિક ફુગનાશક અથવા કોપર પાવડરનો એક લીટર પાણીમાં 4 ગ્રામ નાખી સ્પ્રે કરી શકાય કોપર નાના પેકીંગમાં તમે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ થી મળી જશે 

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments