રસોડાના કચરાના ખાતરના ૯ લાભ (બ્લેક ગોલ્ડ)



રસોડાના કચરાના ખાતરના ૯ લાભ (બ્લેક ગોલ્ડ)



આ ખાતર નાખવાથી 

  1. તમારી બગીચાની માટીનો પી.એચ. સમતોલ કરે છે.  
  2. નેચરને તમે રીસાઈકલ કરવામાં મદદ કરો છો. 
  3. તમારા બગીચાની માટીમાં પરકોલેશન વધે છે. 
  4. રાસાયણિક ખાતરની અવેજીમાં છોડને પુરતું પોષણ 
  5. છોડ વધુ સારા રહેવાથી વધુ ફળો મળે છે. 
  6. તમારા ફળો અને શાકભાજીમાંથી વિટામીન અને મિનરલ મળે છે. 
  7. છોડને હવામાનના દબાણો સામે શક્તિ આપે છે. 
  8. તમારા છોડના મુળિયાનો વધુ સારો વિકાસ થાય છે. 
  9. પર્યાવરણને શુદ્ધ રાખવામાં તમારી મદદ મળે છે. 
  10. તમારી માટી વધુ ભેજને સાચવે છે. 

 

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot