રસોડાના કચરાના ખાતરના ૯ લાભ (બ્લેક ગોલ્ડ)



રસોડાના કચરાના ખાતરના ૯ લાભ (બ્લેક ગોલ્ડ)



આ ખાતર નાખવાથી 

  1. તમારી બગીચાની માટીનો પી.એચ. સમતોલ કરે છે.  
  2. નેચરને તમે રીસાઈકલ કરવામાં મદદ કરો છો. 
  3. તમારા બગીચાની માટીમાં પરકોલેશન વધે છે. 
  4. રાસાયણિક ખાતરની અવેજીમાં છોડને પુરતું પોષણ 
  5. છોડ વધુ સારા રહેવાથી વધુ ફળો મળે છે. 
  6. તમારા ફળો અને શાકભાજીમાંથી વિટામીન અને મિનરલ મળે છે. 
  7. છોડને હવામાનના દબાણો સામે શક્તિ આપે છે. 
  8. તમારા છોડના મુળિયાનો વધુ સારો વિકાસ થાય છે. 
  9. પર્યાવરણને શુદ્ધ રાખવામાં તમારી મદદ મળે છે. 
  10. તમારી માટી વધુ ભેજને સાચવે છે. 

 \

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments