આપણે જયારે ઘર આંગણા માં શાકભાજી કે ફૂલો વાવતા હોઈએ ત્યારે તમારો આ પ્રશ્ના બદલ આભાર
કુંડની માટી ઉપર સફેદ છરી બાજે છે . તેનું કારણ જમીન છે અથવા તમે જે પાણી વાપરો છો તેમાં ક્ષાર છે આવી માટીમાં એટલે કે આવી માટીને સલાઈન સોઇલ કહેવાય , મીઠું છાટ્યું હોય તેવું થઇ જાય,
કુંડની માટી માં તમે વર્મી કમ્પોસ્ટ નાખતા રહો અથવા અમૃત જલ, જીવામૃત આપો , આ કેમ બનાવવું તે આપણા બ્લોગ ઉપર મળી જશે .જીપ્સમ પણ કુંડામાં 4-5 ચમચી મહિને આપી શકાય . સાચો રસ્તો છે કે કુંડા ભરવા માટે સાચું અને સારું પોટમીક્ષ વાપરવું જોઈએ . હવે તો ક્વાલિટી વાળું પોટમીક્ષ તૈયાર મળે છે ,
વધુ વિગત માટે 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments