ગ્રોબેગ ,કન્ટેનર કે કુંડાના તળીયેં વધારાનું પાણી નીકળવા કાણાં જરૂરી છે
ગ્રોબેગ ,કન્ટેનર કે કુંડાના તળીયેં થોડા ઈંટ કે કપચીના ટુકડા નાખી ઉપર મોટા કાંકરાનો થર કરવો .
ઉપર લાલ કે સાદી ખેતરાઉ માટીમાં 25 % કોકોપીટ અને 25 % વર્મી કમ્પોસ્ટ અથવા સેન્દ્રીય ખાતર નાખવું .
દેશી બીજ ને એકદમ છીછરું વાવવું અથવા રોપને ખાડો કરી ચોપવો..
બીજ ઉગે ત્યાં સુધી પાણી જારા થી અથવા ચારણી રાખીને હળવું પાણી આપવું .
.
જો માટીમાં લીલ થાય તો સમજવું કે પાણીનો ભરાવો છે , પાણી ભેજ સતત રહે તેટલુંજ આપો .
વધુ માહિતી માટે 9825229766
GC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
0 comments