ધીમંતભાઈ પૂછે છે કે ઉંબરાના છોડમાં આ કયો રોગ છે ?અને તેનો ઉપાય શું ?


આ ગોલ મીંજ નામની એકદમ નાનકડી ફલાયનું નુકશાન છે જે લીલા છોડમાં લાગતી ફ્લાય છે. સંપૂર્ણ નિયંત્રણ નહિ થાય ઇમિડા 30 ટકાનો એક છંટકાવ 1મિલી/1 લિટર પાણીમાં નાખી કરો. આંશિક રાહત થશે.

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot