મયુરીબેન પૂછે છે કે તુલસીના છોડના પાંદડા કાળા પડી ગયા છે કુકડાઈ ગયા છે શું કરવું ?
તુલસીને વધુ પડતું પાણી આપવું નહિ અને સાવ ઓછું પણ આપવું નહિ,
ચોમાસામાં વધુ ભેજ ને લીધે વાતાવરણની ફૂગ અને મોલો નામની કાળી જીવાત લાગે છે તેના નિયંત્રણ માટે કોપર અથવા સાફ ફુગનાશક ૨ ગ્રામ પ્રતિ એક લિટર પાણી વત્તા ૪ મિલી ૧૫૦૦ પીપીએમ વાળું નીમ પ્રતિ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો,
નકામી અને વધુ ઉપદ્રવ વાળી ડાળી કાપી નાખવી
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments