હવામાન, ઋતુ પ્રમાણેના શાકભાજીની પસંદગી કરવી.
દિવસ દરમ્યાન 6-8 પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે.
વેલાવાળા શાકભાજી દુધી, કારેલા, ઘીસોડા,ગલકા માટે મંડપ બનાવી ઉછેર કરવો.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
0 comments