બાયોફિલ્ડમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ,પોટાશ અને ઝીંકના બેક્ટેરિયા છે
- સંપૂર્ણપણે જૈવિક ખાતર છે
- હવાનો નાઇટ્રોજન છોડને આપે છે
- જમીન કે માટીમાં રહેલો ફોસ્ફરસ લભ્ય બનાવે છે
- જમીન કે માટીમાં રહેલા પોટાશ અને ઝીંકને મોબિલાઈઝ કરે છે
- માટી અને જમીનને ફળદ્રુપ બનાવે છે
- જમીનની જાળવણી કરે છે
- છોડ કે પાકને જૈવિક ખોરાક પૂરો પાડે છે
- લાંબા સમય સુધી તેની અસર રહે છે
- સંપૂર્ણપણે ઝેર મુક્ત છે
- ખૂબ જ અસરકારક છે
- 1 લીટર પાણીમાં 1 ગ્રામ બાયોફિલ્ડ મિક્સ કરી છોડ ઉપર છંટકાવ કરવો તેમજ આજ દ્રાવણ જમીન કે કુંડામાં છોડ દીઠ 100 મિલીનું દ્રાવણ પાવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments