- બાયોસોફ્ટ બ્યુવેરિયા બેસિયાના ઉપર આધારિત જૈવિક દવા છે
- ચૂસીયા પ્રકારની જીવાત, દરેક પ્રકારની ઈયળ, મિલિબગ, મોલો વગેરેના વ્યવસ્થાપન માટે આદર્શ છે
- બાયોસોફ્ટની છોડ,પાંદ, ફૂલ કે ફળ ઉપર કોઈ અવળી અસર નથી
- માણસ, પશુ, પ્રાણી, પંખી, જમીન, છોડ, પાક અને પર્યાવરણ માટે સલામત છે
- કોઈ પ્રકારની ગંધ આવતી નથી
- પાક કે છોડ ઉપર આવતી જીવાત અને જમીન કે માટીમાં રહીને નુકશાન કરતી જીવાતના નિયંત્રણ માટે વાપરી શકાય છે
- 1 લીટર પાણીમાં 1 ગ્રામ મિક્સ કરી છંટકાવ કરવો અને જમીનમાં પણ પાવું
🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments