સાબુ પણ જંતુનાશક બની શકે ?





જો તમારા કિચન ગાર્ડન માં પોચા શરીર  વાળી  જીવાત જેવી કે કાલી કે પીળી મોલો , સફેદ માખી, થ્રિપ્સ વગેરે હોય તો જતુંનાશકનો સ્પ્રે ન કરવો હોય તો તમારા છોડને ચપટીક સાબુના પાણી થી ધોઈ નાખો .

આ સરળ છતાં અસરકારક સ્પ્રે છે .પાણીમાં હળવા સાબુ ભેળવીને બનાવવામાં આવે છે. તે જંતુઓને ગૂંગળાવીને અને તેમના કોષ પટલને વિક્ષેપિત કરીને કાર્ય કરે છે. ખાતરી કરો કે સાબુ સુગંધ  જેવા ઉમેરણોથી મુક્ત હોય .

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments