શું લસણ અને મરચાંનો સ્પ્રે મારા છોડને જીવાતોથી બચાવશે ?




લસણ અને મરચાંનો સ્પ્રે કરવાથી આપણા શાકભાજીના છોડમાં લાગતી ઇયળો, ભીગડાવાળી જીવાત , મોટા જંતુઓ થી બચાવે છે . આ માટે તમે 2 લસણની કળીઓ + 2 મરચાંની પેસ્ટ બનાવો અને તેને 1 લિટર પાણી સાથે મિક્સ કરો, રાતભર તેને  પલાળી રાખો, સવારે સારી રીતે ગાળી લો.અને તમારા ઉપદ્રવીત છોડ ના પાંદડા ઉપર અને નીચે છંટકાવ થાય તે રીતે ઘાટો સ્પ્રે કરો .


જો ઉપદ્રવ હોય તો ફરી દર 10 દિવસે સ્પ્રે કરો. ગંધ જીવાતોને ભગાડે છે અને ઇંડા મૂકતા અટકાવે છે.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments