ઘર આંગણે શાકભાજી ઉગાડવા મારે કઈ 4 વાતો ધ્યાન માં લેવી ?




ઘર આગણે શાકભાજી ઉગાડવા માટે સ્થળની પસંદગી ખુબ અગત્યની છે. સ્થળની  પસંદગી માં ચાર વાતો ખુબ અગત્યની છે ,

છ થી આઠ  કલાક નો સૂર્યપ્રકાશ ,
પાણી ઉપ્લબધિ ,
ગાર્ડન ટૂલ્સનો સ્ટોરેજ
અને ફળદ્રુપ માટી અથવા પોટ મિક્સ ,

જ્યાં કુંડા રાખવાના હોય ત્યાં પૂરતો  સીધો સૂર્ય પ્રકાશ આવવો જોઈએ. ઉનાળામાં વધુ તીવ્ર્ સૂર્યપ્રકાશ આવતો હોય તો સૂર્ય પ્રકાશને રોકવા માટે ગ્રીન નેટ  લગાડી શકાય. ૨૦ થી ૩૦ ચોરસફૂટની જગ્યાની ટેરેસ હોય ત્યાં પણ હોમ ગાર્ડેન ઉછેરી શકાય છે. વધુ વિગતો આપ બ્લોગ માં વધુ વાંચતા રહો 


ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments