- ઇમારતો પર ઇન્સુલેશન ( આચ્છાદાન) સ્તર આવવાથી ઘરવપરાશના ઇલેક્ટ્રિક ખર્ચમાં ઘટાડો થાય છે.
- ટેરેસ ગાર્ડન પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને રહેઠાણ પૂરું પાડી જૈવ વિવિધતામાં વધારો કરે છે.
- ટેરેસ ગાર્ડન પર ખોરાક ઉત્પન્ન કરવાથી મધ્યમવર્ગીય શહેરી પરિવારોના દૈનિક ખોરાક પર થતાં ખર્ચમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદનનું વેચાણ કરી વધારાની આવક પેદા કરી શકાય છે.
- ટેરેસ ગાર્ડન એ સમગ્ર વર્ષ દરમિયાન શરીરને જરૂરી એવા આહારના મોટાભાગના પોષક તત્વો પહોંચાડવા માટેનું સીધું સાધન છે.
- એક સુવિકસિત ટેરેસ ગાર્ડન, ખોરાકની દૈનિકજરૂરિયાતોમાં ફાળો આપે છે.
- કુટુંબની પોષણ સુખાકારી પૂરતા પ્રમાણમાંખોરાકની પ્રાપ્તિ પર આધારિત છે.
- ૨ થી ૪ સભ્યોવાળા ઘર માટે ૩૦૦-૫૦૦ ચોરસફૂટ જગ્યા ગાર્ડન માટે પૂરતી છે.
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments