બગીચામાં ફૂલો આવતા હોય તો પતંગિયાનું આકર્ષણ થાય, જ્યાં ફૂલો હોય ત્યાં મધમાખીનું પણ આગમન થાય, મધમાખી અને પતંગિયા વધુ ફળો લાવવા માટે ફલીનીકરણ માટે મદદ કરે છે.
તમારા કિચન ગાર્ડનમાં થોડા ફૂલો જેવા કે મેરીગોલ્ડ, કેલેન્ડ્યુંલા, વરબેના, બારમાસી વગેરે લગાડો અને સાથે સાથે મોટા કુંડામાં વરીયાળી ના ચક્કર (ફૂલ) આવે ત્યારે પતંગિયા જરૂર આવશે.
વરીયાળી તમે કરીયાણાના વેપારી પાસેથી લાવો ત્યારે થોડી વાવી દેજો.
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments