કિચન ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજીમાં સામાન્ય જીવાતો નો ઉપદ્રવ થાય એમાં ગભરાવા જેવું નથી , એમની ઘણી જીવાતો ખુબ જીણી હોય છે તેને ઓળખવા માટે વખતો વખત અવલોકન જરુરુ છે .
અવલોકન માટે દરેક ગાર્ડનર પાસે એક મેગ્નિફાઇન ગ્લાસ હોવો જોઈએ જે બઝાર માં સહેલાઇ થી મળી જાય છે , પાનમાં ચુસીયા જીવાતો જેવીકે થ્રિપ્સ , મોલો , કથીરી એકદમ સૂક્ષ્મ હોય છે ત્યારે આવા મેગ્નિફાઇન ગ્લાસ શરૂઆતના ઉપદ્રવને જાણીને વહેલાસર નીયંત્રણના પગલાં લેવાનું સરળ બનાવે છે . HAPPY GARDENING -joy of gardening - growdesi
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments