બઝારમાંથી ખરીદેલ શાકભાજીને વાપરવાની કળા :
શાકભાજીના ઉપયોગમાં ખ્યાલ રાખવો જોઈએ કે શાકભાજી સ્વાદ અને શોખ માટે જ પૂરતા નથી એટલે રાંધવા તથા વાપરવાની કળા અને વિજ્ઞાન પણ જાણી લેવા જોઈએ.
શાકભાજીને બને ત્યાં સુધી તાજાં જ વાપરવાં અને વહેતાં પાણીમાં બરાબર ધોઈને લૂછીને પછી , જ સમારવાં જેથી રાસાયણિક જંતુનાશકની અસર નિવારી શકાય.
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments