બઝારમાંથી ખરીદેલ શાકભાજીને વાપરવાની કળા :


શાકભાજીના ઉપયોગમાં ખ્યાલ રાખવો જોઈએ કે શાકભાજી સ્વાદ અને શોખ માટે જ પૂરતા નથી એટલે રાંધવા તથા વાપરવાની કળા અને વિજ્ઞાન પણ જાણી લેવા જોઈએ. 

શાકભાજીને બને ત્યાં સુધી તાજાં જ વાપરવાં અને વહેતાં પાણીમાં બરાબર ધોઈને લૂછીને પછી , જ સમારવાં જેથી રાસાયણિક જંતુનાશકની અસર નિવારી શકાય. 

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments