શાકભાજીના ઉપયોગમાં ખ્યાલ રાખવો જોઈએ કે શાકભાજી સ્વાદ અને શોખ માટે જ પૂરતા નથી એટલે રાંધવા તથા વાપરવાની કળા અને વિજ્ઞાન પણ જાણી લેવા જોઈએ.
બઝારમાંથી ખરીદેલા શાકભાજીને બને ત્યાં સુધી તાજાં જ વાપરવાં અને વહેતાં પાણીમાં બરાબર ધોઈને લૂછીને પછી , જ સમારવાં જેથી રાસાયણિક જંતુનાશકની અસર નિવારી શકાય. રાસાયણિક દવાઓથી મુક્ત શાકભાજી આપણે ઘર આંગણે ઉગાડવા એટલે કિચન ગાર્ડનિંગ . આપણું રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેજ જાતે પકવો પોતાનો ખોરાક માટે પ્રોત્સાહિત કરે છે . વધુ વિગત માટે 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments