બઝારમાંથી ખરીદેલ શાકભાજી લેવા કરતા જાતે ઉગાડો


શાકભાજીના ઉપયોગમાં ખ્યાલ રાખવો જોઈએ કે શાકભાજી સ્વાદ અને શોખ માટે જ પૂરતા નથી એટલે રાંધવા તથા વાપરવાની કળા અને વિજ્ઞાન પણ જાણી લેવા જોઈએ. 

બઝારમાંથી ખરીદેલા શાકભાજીને બને ત્યાં સુધી તાજાં જ વાપરવાં અને વહેતાં પાણીમાં બરાબર ધોઈને લૂછીને પછી , જ સમારવાં જેથી રાસાયણિક જંતુનાશકની અસર નિવારી શકાય. રાસાયણિક દવાઓથી મુક્ત શાકભાજી આપણે ઘર આંગણે ઉગાડવા  એટલે કિચન ગાર્ડનિંગ . આપણું રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેજ  જાતે પકવો પોતાનો ખોરાક માટે પ્રોત્સાહિત કરે છે . વધુ વિગત માટે 9825229966 

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments