૧. બાગકામ સ્ટ્રેસથી મુક્ત કરે છે.
૨. બાગકામ થી શારીરિક કસરત થાય છે.
૩. કિચન ગાર્ડનીંગથી હેલ્ધી ઓર્ગનિક શાકભાજી મળે છે.
૪. બાગકામથી તમારો મૂડ અને આત્મવિશ્વાસ વધે છે.
૫. બાગકામના લીધે બીજા સાથે જોડાણ થાય છે.
૬. બાગકામથી સ્ફૂર્તિ અને આનંદ મળે છે
૭. બાગકામથી સફળતાની ખુશી મળે છે.



Photo courtesy : google Image
0 comments