આપણે ઘર આંગણે શાકભાજી વાવીએ કે ફૂલો બધા છોડ ને એન.પી.કે. પોષણ જોઈએ.
છોડના વિકાસ માટે નાઈટ્રોજન
છોડના મૂળના વિકાસ માટે ફોસ્ફરસ
અને છોડના ફૂલો કે ફળો માટે પોટાશ.
આપણે છાણીયા ખાતર કે સેન્દ્રીય ખાતર દ્વારા પોષણ આપી શકીએ. પરંતુ વધુ ફળો અને ફૂલોની તંદુરસ્તી માટે પોટાશ જોઈએ. પોટાશ આપણને દરિયા માંથી મળે છે દરિયાઈ પાણીમાંથી ઓર્ગેનિક રીતે તૈયાર થતો પોટાશ એટલે કે પોટેશિયમ તમારા છોડને આપી તમે છોડને વધુ તંદુરસ્ત અને વધુ ફળો લાવી શકો આજે જ ગ્રોથ બુસ્ટર સ્પુન સપ્લીમેન્ટ લઇ આવો. દરેક છોડમાં ૨ ચમચી છોડમાં ફૂલો આવે પછી દર અઠવાડિયે જમીનમાં આપી પાણી આપો.
વધુ વિગત માટે 9825229766
_______RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
0 comments